Translate

Wednesday, August 13, 2014

સુખી થવાના ઉપાય.....

સુખી થવાના સરળ ઉપાયો.....


અ[પણે સો સુખી થવા માંગીએ છીએ...સોને સુખ જોઈએ છે.

કોઈને દુખ ગમતું નથી...

જીવનમાં માનવી હમેશા કૈક કરવ[ ઈચ્છે છે પણ સુખ તેની પ્રથમ જરૂરિયાત છે..

સુખી થવું હોય તો ઇચ્છાઓ અને અપેક્ષાઓ ન રાખવી અને ખાઈ પી ને મસ્ત રહેવું...

મોજ મજા કરવી...

ઇચ્છાઓ જ સર્વ દુઃખોનું અને મુસીબતો નું મૂળ છે..

જ્ઞાની માણસો પણ આમ જ કહે છે..આપણા શાસ્ત્રો અને ગ્રંથો માં પણ આ જ વાત છે...


સુખ શું છે?

સોને જેની અપેક્ષા છે તે એ સુખ આખરે છે શું? સુખ કોને કહેવાય?

સુખ એ મનની અવસ્થા છે.....સુખ એ કોઈ વસ્તુ નથી ..

ઘણ[ કહે કે પેસા થી સુખ છે ઘણ[ના મતે સુખ એ પરિવાર અને

પ્રેમથી છે.

પણ અ[ સુખ એટલે શું એનો જવાબ નથી આતો માત્ર ને માત્ર સુખ મેળવવાના માર્ગ છે .

સુખી થવાના ઉપાય છે પણ સુખ નથી..

તો સુખ એ શું છે આખરે?

સુખી થવું છે ...જીવન ની આ પ્રાથમિકતા છે ..

માનવી સુખ પામવા બધું જ કરી છૂટે છે અને છતાં તેને સુખ ન મળે તેવું પણ બને છે .

સુખ એ ખરે ખર તો મનની અવસ્થા જ છે...

બધું જ હોવા છતાં સુખ ન મળે કે ન થવાય તો મનનો જ વાંક કાઢવો ..

જોકે આપણે નસીબનો વાંક કાઢતા હોઈએ છીએ...

સુખ એ આનંદ ની અનુભૂતિ છે...આનંદની અનુભૂતિ થોડીક ક્ષણો માટેની છે,

ટુકા સમયની છે જયારે સુખની અનુભૂતિ લાંબા સમયની છે


એટલે કે સુખ એ મનની એક અવસ્થા છે...જે લાંબા સમય માટે રહેતી હોય છે ને રહી શકે છે..


હે ઈશ્વર મને સુખ આપ....આ વી પ્રાર્થના તો આ પણે સો અવશ્ય કરીએજ છીએ....



Saturday, August 9, 2014

હકારાત્મક બનો....

હકારાત્મક અભિગમ રાખો....હકારાત્મક બનો.....


જીંદગીમાં હકારાત્મક અભિગમ હમેશા સુખી કરે છે..


.પણ મોટાભાગના લોકો નેગેટીવ હોય છે કે હકારાત્મક વલણ ધરાવતા નથી.

અlપને ત્યાં જે ટેવ લોકોની છે તે વધારે નેગેટીવ વલણ ની છે.

જીવન માં સુખી થવું હોય અને સર ળતાથી, આનંદથી જીવન વિતાવવું હોય તો હકારાત્મક બનો અને હકારાત્મક અભિગમ રાખો...

હકારાત્મક વલણ સરળ અને સુખી જીવન જીવવાની અદભૂત ચાવી છે.

હકારાત્મક વલણ વિકાસ તરફ લઇ જાય છે.જીવનમાં સફળતાને આસાન બનાવે છે.

નકારાત્મક વલણથી દુર રહો અને નેગેટીવ લોકોથી પણ દુર રહો..

.હકારાત્મક વલણની શરત છે પોજીટીવ થીંકીંગ...

એટલે હકારાત્મક બનો અને પોજીટીવ બનો.

સફળતા માટે પણ હકારાત્મક બનો. નકારાત્મક વલણ તમને જ નુકસાન કરે છે

.અશાંતિ માં રાખે છે અને ટેન્શન વધારશે.

શાંતિ જોઈએ છે ?આનંદ જોઈએ છે? તો હકારાત્મક બનો અને હકારાત્મક વાતાવરણ તમારી આસપાસ ઉભું કરો.

પોસીટીવ થીંકીંગ રાખો...એવાજ મિત્રો રાખો જે પોજીટીવ હોય. નેગેતીવે મિત્રો કે લોકો થી દુર રહો...

આનંદ ને મસ્તી માં જીવન વિતાવવા નેગેટીવ લોકોથી દુર રહો...

નકારાત્મક લોકોની ઉર્જા તમને નુકશાન કરશે...નકારાત્મક લોકો કા તો રડતા રહે છે અથવા લડતા રહે છે.અવ લોકો તમારી આસપાસ હોય તો કઈ રીતે તમે આનંદમાં રહી શકશો?

આવાં લોકો ન તો પોતે સુખી થાય છે ન તો બીજાને આનંદ લેવા દે છે


નેગેટીવ લોકોની ઉર્જા તમને પણ નુક્સાન કરે છે.

.આવી નેગેટીવ ઉર્જા તમારી ઉર્જાને દબાવી નાખે છે..

આથી તમારી આસપાસ ના લોકોની ઉર્જા પોજીટીવ હોય તો તમને ફાયદો કરાવે છે તમારો વિકાસ સરળ થાય છે.

તમને પણ આગળ વધવા અને સફળ થવા આવા લોકો મદદરૂપ થશે.

પોજીટીવ ઉર્જા અને પોજીટીવ થીંકીંગ વાળા લોકોની આસપાસ તમે રહેશો તો જ તમે આગળ
વધી શકશો ,પ્રગતી કરી શકશો અને જીવનમાં સુખ શાંતિ નો અનુભવ કરી શકશો.

હકારાત્મક વલણ રાખવા પોજીટીવ થીંકીંગ અનિવાર્ય શરત છે.

હકારાત્મક વિચારધારા અને આશાવાદી વલણ જ તમને પોજીટીવ બનાવશે, હકારત્મક અભિગમ આપશે.

જીવન પ્ર્તેય ,વ્યક્તિ પ્રત્યે , હકારાત્મક બનો .હકારત્મક વલણ રાખતા શીખો . સંબંધો અને સજોગો પ્રત્યે પણ હકારાત્મક વલણ કેળવતા શીખો.

ટેવ પાડો ,અડત નોખો કે તમે હકારાત્મક જ બનો.

જીન્દગી થોડી છે.,જિંદગી એકમાત્ર છે. સમય કીમતી છે એને વેડફો નહિ.

જિંદગી જીવવા જેવી છે એને હકારાત્મક વલણ થી જ સાર્થક કરી શકાય.

જ્યાં સુધી જિંદગી છે બધું જ કરી શકાય તેમ છે, બધું જ શક્ય છે.

સાસ હે તબતક આસ હે ....માં વિશ્વાસ રાખો.../

નસીબ અને કર્મના રોંડા રડશો નહિ...

પુરુષાર્થ અને પરમ શક્તિ નો જ ધેય રાખો અને તેમજ વિશ્વાસ રાખો.

શક્તિ ,હિમત અને પુરુષાર્થ જ જીવનમાં સફળતા આપે છે આનંદ આપે છે.


હકારાત્મક વલણ નવી આશા અને ઉત્સાહ જીવનમાં આપે છે.જીવન જીવવા જેવું છે તેમ સતત આપણને લાગે છે .બધા સારા છે અને સો સારા વન થશે એમ ફિલ કરાવે છે ..ફીલગુડ ની અનુભૂતિ કરાવે છે.નવો આશા સંચાર અને જોમ -જુસ્સો બક્ષે છે નવી શક્તિ અને અને નવો ઉત્સાહ આપે છે.

હકારાત્મક વલણ જીવનમાં કૈક સારું કરવા તમને પ્રેરશે.નવી શક્તિ આપશે, શક્તિ નો ઉપયોગ હકારાત્મક રીતે કરવા અને નવું સર્જન કરવાની પ્રેરણા આપે છે.

હકારત્મક વલણ લેખકને કવિ,સાહિત્યકારોને જન્મ આપે છે..કલાકારોને જન્મ આપે છે કે વિજ્ઞાનીકોને પેદા કરે છે.

જો કોઈ નિરાશા આવી પડે કે દુખ આવી જાય તો આ પ્રકારનું હકારાત્મક વલણ એમાંથી કવિ અને લેખકોને જન્મ આપે છે.

નવા સંશોધનો પણ હકારત્મક વલણ વાળા લોકો જ કરે છે ...નવી શોધો અને સંશોધકોને હકારત્મક વલણ જન્મ આપે છે.

કૈક નવું કરવા કે કૈક બનવાની પ્રેરણા પણ જિંદગીના હકારત્મક વલણ થી જા પેદા થાય છે..

હકારાત્મક વલણ જ વિકાસને વેગ આપે છે અને વિકાસ કરે છે.
હકારત્મક વલણ થી તમે આગળ વધી શાકો છો અને કૈક બની શકો છો.

હકારાત્મક વલણ અને આચરણ પોજીટીવ થીંકીંગ ને જન્મ આપે છે .નેગેટીવ થીંકીંગ દુર કરે છે. અને તમને અગળ વધારે છે.


તમારો વિકાસ હકારત્મક અભિગમથી જ શક્ય છે. જીંદગીમાં સફળતા મેળવવા અને સુખ ,શાંતિ આનંદ માટે ની અનિવાર્ય શરત છે હકારાત્મક વલણ ....

તમારું હકારત્મક વલણ માત્ર તમને જ નહિ આખા પરિવારને સુખી કરે છે ,અગળ વધારે છે એટલુજ નહિ સમાજને પણ ફાયદો કરાવે છે ...અને તમારી આસપાસના સોને તેનો લાભ મળશે ટે નિસ્ચિત છે.

એટલે જ કહી શકાય કે હકારત્મક વલણ વાળા નેતા જ સમજને અગળ વધારી શકે તેનો વિકાસ કરી શકે અને ટે જ રીતે હકારત્મક વાલ્સન વાળો નેતા જ રાષ્ટ્રને આગળ વધારી શકે વિકાસ કરી શકે અને પ્રજાને તેમજ સોને સુખી કરી શકે...

Grants Given to Our MPs and MLAs...




--






Our Constitution does not say to give Pensions and Frequent



Pay hikes to our MPs and Ministers and ML As etc...


Our Constitution does not say to give yearly Grants as Sp. Pay and


Perks...to these ML As MPs and such office bearers....

This is Given under the name of Public work, Peoples work from
Peoples Pockets ,


They can not be given Pay- Perks- Grants and Pensions all ..

They have to be given only one either Pay or Perk or Pension.

and Grants in no Circumstances to be Given...

Most of our MPs and ML As have become

Millionaires only due to these Grant ..

During the last Decade.......

At least these grants should not be given from peoples Collection or taxes.....

This is Costing Millions of Rupees of Public Money,



So it is necessary to abolish this grants of MPs and MLAs as soon as possilble.


The grant is given under the name of Area development to them since 1993.

But hardly these areas are developed



The grant is spend mainly in 60 /40 game....

Most of the time its 80% collected back and 20 % given ..

And its said the grant is spend ...Of course on paper...



As a result since 30 years are passed with their grants ..

People are not given their basic needs

Or even basic infrastructure is not done in the country....

Saturday, July 13, 2013

Marriage Law

Marriage Law....








India has a uniform penal code and common codes for civil and criminal procedure...



There is however no uniform pwrsonal law..The Indian constitution has conferred equal



rights to all Indian citizens. However separate laws based on various religions and different marriage laws often violate the equality guaranteed by the constitution.



For instance any hindu man can marry for more than once by just converting to Islam.





Islamic law give right of 4 wives to man but for woman right is restricted to one husband only.



Specially in inter-caste marriages or in intera -religious marraiges a woman become the main sufferer in case of dispute.



These separate laws based on separate religions not only violate the equal rights guranteed to women but also disturb the humanity and harmoney of the nation.







Before independence Jains,Shikhs, Budhhists too had separate laws too for marriage like Muslims ,Christians and Hindus.But after independence Jains, Shikhs and Budhhas are forced to adapt Hindu law..While muslims and christians continued to have separate laws..

Religion is a personel relation between a n individual and God .The constitution may give freedom for an individual s own religious practices but the law for marriage, property ,guardianship and adoption should be uniform for all Indian citizens as they affect the social aspect of human life.



However they can have a separate religious marriage ceremoney .



The time has come to think in this direction and let us frame a single uniform Indian Code for Marraige,Property,Guardianship ,Adaption etc.















Monday, July 1, 2013

ઈશ્વરની માન્યતા...

ઈશ્વરની માન્યતા મનુષ્યને સુખ આપે છે...

અસ્તિત્વની અનિસ્ચિતતા માંથી

મનુષ્યને બચાવી એક નિરાંત આપે છે ..

ભયમાંથી મુક્તિ આપે છે..

ઈશ્વરની માન્યતા મનુષ્યના જીવનને આધાર આપે છે..
ઈશ્વરની માન્યતા મનુષ્યને સુખ આપે છે..
મનુષ્યને દુઃખમાં આધાર આપે છે..
સહારો બક્ષે છે...
ઇસ્વરમા માનવું જરૂરી છે...

એક અભ્યાસ પ્રમાણે ભારતના લોકો ઈશ્વરની માન્યતા ના કારણે ગરીબીમાં અને નિચલા સ્તરની જીવન શેલીમાં  પણ સુખ અનુભવે છે.
ધાર્મિક હોવાથી ભેદભાવ ભરેલા સમાજની વ્યવસ્થામાં પણ તેમની ધાર્મિક માન્યતાઓ અને ઈશ્વરની આસ્થા ના કારણે આનંદમાં જીવે છે.

આ જગતનો કરતા હરતા તે જ છે ...ઈશ્વર સોનો છે ..
ઈશ્વર મારો જ છે...મારો સાથી છે..

અને તે સો નો ન્યાય કરે છે...

ઈશ્વરને સમર્પિત જીવન જ મસ્તી થી વીતી જાય છે..